News of Friday, 9th April 2021
સોનીબજારના ટોચના જવેલર્સનો સાંજે 5 વાગ્યાથી સોમવાર સવાર સુધી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણંય
શનિ-રવિવારના સ્વૈચ્છિક બંધમાં વેપારીઓને સ્વૈચ્છીક જોડાવવા અનુરોધ
રાજકોટ : રાજકોટમાં કોરોના સંક્રમણને પગલે સોનીબજારના ટોચના જવેલર્સનો આજે સાંજે 5 વાગ્યાથી સોમવાર સવાર સુધી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણંય લેવાયો છે ઝવેરીબજારના ટોચના જવેલર્સ શિલ્પા લાઈફ સ્ટાઇલ અને રાધિકા જવેલર્સે જેવા અગ્રણી જવેલર્સએ આજે સાંજે 5 વાગ્યાથી સોમવાર સવાર સુધી સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણય કર્યો છે, સાથે જ સોનીબજારના વેપારીઓને બંધમાં સૈકચ્છીક જોડાવવા અપીલ કરી છે
(2:23 pm IST)