News of Wednesday, 9th September 2020
રાજકોટ જીલ્લાના તુટેલા -કોઝવે, પુલ રેલીંગનું સમારકામ કરાવોઃ લોક સાંસદ વિચાર મંચની માંગ
રાજકોટઃ જીલ્લા તુટેલા કોઝ-વે, નાલા, પુલ, રેલીંગ, વગેરેનું તાત્કાલીક સમાર કામ કરાવવા લોકસાંસદ વિચારમંચના હોદેદારો મોહનભાઇ સોજીત્રા, રાજેન્દ્રસિંહ ઝાલા, સરલાબેન પાટડિયા, હિમાક્ષીબેન વાડોદરિયા વગેરેએ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી તે વખતની તસ્વીર
(2:41 pm IST)