News of Saturday, 10th April 2021
રાજકોટના ઈમીટેશનના વ્યાપારીઓ પણ બે દિ' બંધ પાળશે
રાજકોટ : કોરોનાના કેસોનો રાફડો ફાટતા વેપારીઓ પોતપોતાની રીતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે : અમુક ધંધાર્થીઓ બંધ રાખી રહ્યા છે તો અમુક વેપારીઓ ધંધા રોજગાર ચાલુ રાખી રહ્યા છે : દરમિયાન રાજકોટ શહેરના ઈમીટેશનના વેપારીઓએ પણ દર શનિવાર અને રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે
(3:47 pm IST)