રાજકોટ
News of Thursday, 10th September 2020

ધારાસભ્ય રૈયાણી - ડે.મેયર મોલિયા ઘટના સ્થળે પહોંચ્યા

 ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજુરો ફસાયાની જાણ થતાં જ આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા ડે.મેયર અશ્વિન મોલિયાએ ઘટના સ્થળે પહોંચી અને બચાવકાર્ય શરૂ કરાયું હતું તે વખતની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(2:58 pm IST)