News of Wednesday, 11th May 2022
સન્માન
રાજકોટ : ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હસુભાઇ મકવાણાની યાદી મુજબ ‘‘ડોનેટ ધ ડેન્ચર તો યોર દાદા-દાદી''માં ની બત્રીસી બનાવવામાં આર્થિક અનુદાન આપતા દાતા પરિવાર શ્રી અનિશભાઇ મહેતાનું માનવધર્મ આશ્રમ રાજકોટના સાધ્વી સુરુચી બાઇજીના હસ્તે સન્માન કરવામાં આવેલ. આ તકે આયુર્વેદ યુનિ.ભૂ.પુ.વાઇસ ચાન્સેલર ડૉ.સંજીવ ઓઝા.વૈદ સભાના પ્રમુખ ડૉ.મંડીર અને હર્ષદભાઇ પંડયા હાજર હતા.
(4:36 pm IST)