રાજકોટ
News of Thursday, 11th August 2022

શ્રી અન્‍નપુરશ્વર મહાદેવ મંદિરે રૂદ્રયાગ હોમ- મહાપૂજા

રાજકોટઃ અહિંના ગોંડલ રોડ ઉપર ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલ સુપ્રસિધ્‍ધ એવા શ્રી અન્‍નપૂરશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે મહાપૂજા અને રૂદ્રાભિષેક સહિત રૂદ્રયાગ હોમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમ તારેશભાઈ કોટેચા (મો.૯૪૨૮૧ ૯૫૦૦૦)ની યાદીમાં જણાવાયું છે.

(3:45 pm IST)