News of Thursday, 11th August 2022
વોર્ડ નં. ૧૬ માં સખી ગ્રુપ-૧૧ દ્વારા મહોર્રમ પર્વની ઉજવણી
રાજકોટ : વોર્ડ નં. ૧૬ માં સખી ગ્રુપ-૧૧ નાં ઉપક્રમે યાદે કરબલા તાજીયા કમીટી દ્વારા મહોર્રમ પર્વ મનાવાયું તે વખતની તસ્વીરમાં સ્થાનીક આગેવાન બુખારીબાપુ તથા તાજીયા કમીટીનાં કાર્યકરો નજરે પડે છે. આ તકે સરબત વિતરણ ત્થા ઝૂલૂસ યોજવામાં આવેલ. ભકિતનગરનાં પી. આઇ. ચાવડા દ્વારા સમગ્ર બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
(3:50 pm IST)