રાજકોટ
News of Thursday, 11th August 2022

રાજકોટના ૧૦ નાયબ મામલતદાર સહિત કુલ ૫૧ને મામલતદાર પદે બઢતી , ૮૯ મામલતદારો બદલાયા, ધારા સભા ચૂંટણી સંદર્ભે ડે.કલેકટર અને એડી.કલેકટર બાદ ધરખમ ફેરફાર.

 રાજકોટ :રાજકોટના નાયબ મામલતદાર લેવલના ૧૦ મલી કુલ ૫૧ નાયબ મામલતદારને બઢતી આપવામાં આવી છે, અને ,૮૯ જેટલા મામલતદાર લેવલના અધિકારીઓ બદલવામાં આવ્યા છે, ધારા સભા ચૂંટણી અંતર્ગત જે ફેરફારો થયા છે તેની વિગત આ મુજબ છે.

 

(8:41 pm IST)