વોર્ડ નં. ૭ અને ૮ના ભાજપના આગેવાનો-કાર્યકરોના હસ્તે આરતી
રાજકોટ : શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય– સિઘ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવમાં શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પૂર્વ ડેે. મેયર અશ્વીન મોલીયા સહીતના અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. સાથે વોર્ડ નં. ૭ માંથી શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલ લીંબડ, અજયભાઈ પરમાર, જે.પી. ધામેચા, વિશાલ માંડવીયા, રમેશભાઈ પંડયા, સંદીપ ડોડીયા, સહદેવ ડોડીયા, કમલેશ હીન્ડોચા, દર્શન પંડયા, કૌશીક ચાવડા, મહેન્દ્ર બારડ, નલહરીભાઈ, જગાભાઈ ખોરાણી, અર્જુનસિહ ઠાકુર તેમજ વોર્ડ નં. ૮ માં થી મહેશ રાઠોડ, અશ્વીન પાંભર,બીપીન બેરા, ડો.દર્શનાબેન પંડયા, શહેર ભાજપ મહીલા મોરચા પ્રમુખ કિરણબેન માંકડીયા,અનીલ ગોગીયા, રાજુભાઈ ડેડાણીયા, શુભેન્દુ ગઢવી,ડી.બી. ખીમસુરીયા,કૃષ્ણદીપસિહ જાડેજા, જયેશભાઈ ગોહીલ, સહીતના સાથે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, રાજન ઠકકર, રાજ ધામેલીયા સહીતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો પ્રસાદ વિતરણની વ્યવસ્થા પોપટભાઈ ટોળીયાએ સંભાળી હતી. વોર્ડ નં.૯ તેમજ વોર્ડ નં.૧૦ના કાર્યકર્તાઓ મહાઆરતીનો લાભ લેશે.