News of Saturday, 14th November 2020
ધર્મરાજ એપાર્ટમેન્ટના મયુરીબેન રાણપરાએ બનાવી મનોહર રંગોળી
રામ કૃષ્ણનગર-૧માં આવેલા ધર્મરાજ એપાર્ટમેન્ટમાં રહેતાં મયુરીબેન રાણપરાએ દિવાળી તહેવારમાં મનોહર રંગોળી બનાવી હતી. એપાર્ટમેન્ટના તમામ રહેવાસીઓએ તેમની કલાને બીરદાવી હતી.
(12:22 pm IST)