News of Saturday, 15th January 2022
પૂજ્ય હરિચરણદાસજી બાપુ આજે ગોરાથી ગોંડલ રામજી મંદિર પહોંચી રહ્યા છે: તબિયત ખૂબ જ સારી
રાજકોટ લાખો લોકોના શ્રદ્ધેય પૂજ્ય હરિચરણદાસજી બાપુ આજે ગોરાથી ગોંડલ રામજી મંદિર આવવા રવાના થઇ ગયાનું ડો. યોગેશભાઈ વસાણી જણાવે છે. પૂજ્યશ્રીની તબિયત હવે બિલકુલ સ્વસ્થ છે.
(9:07 pm IST)