રાજકોટ
News of Saturday, 15th May 2021

નિઃશુલ્ક ભોજન કેન્દ્રની મુલાકાતે પ્રદિપ ડવ

રાજકોટ : પૂર્વ મેયર અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રદેશ પ્રમુખ ઉદયભાઇ કાનગડ દ્વારા શરૂ કરાયેલ કોરોનાં દર્દીઓનાં સગા-વ્હાલાઓ માટેનાં નિઃશુલ્ક ભોજન કેન્દ્રની મુલાકાત મેયર પ્રદિપ ડવે લીધી હતી. તે વખતની તસ્વીર.

(4:19 pm IST)