રાજકોટ
News of Tuesday, 16th November 2021

મ.ન.પા.માં કોરોનાં મૃતકોને સહાય માટે મૃત્યુનુ કારણ આપવાની અરજીનો ઢગલો

રાજકોટ : સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલાઓને સહાય ચૂકવવાની જાહેરાત કરાઇ છે ત્યારે આ માટે મ.ન.પા. દ્વારા મૃત્યુનું કારણ આપવાની અરજી સ્વીકારવાનો પ્રારંભ થયો છેઃ આજે બપોર સુધીમાં રપ૦ અરજીઓ આવી

(3:37 pm IST)