રાજકોટ
News of Monday, 17th January 2022

પં. બિરજુ મહારાજનું સંભારણું

 જાણીતા કથ્‍થક ડાન્‍સર પદ્મવિભુષણ પં. બિરજુ મહારાજનું નિધન થયું છે. તેમની સાથે રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવેએ ખેંચાવેલી સંભારણારૂપ તસ્‍વીર નજરે પડે છે.

 

(2:26 pm IST)