રાજકોટ
News of Monday, 17th January 2022

કલેકટર કચેરીમાં કોરોનાનો તરખાટ : એક સાથે ત્રણ નાયબ મામલતદારને કોરોના વળગ્યો

કલેકટર કચેરીના નાયબ મામલતદાર પ્રણવ આચાર્ય, બી.પી. કવારીયા અને સંજય મુલાશીયાને કોરોના પોઝીટીવ : હોમ કવોરન્ટાઈન કરી દેવાયા છે : આ ત્રણેય નાયબ મામલતદારની ખાસ શાખા, હિસાબી શાખા અને રેકર્ડ શાખા ૪૮ કલાક માટે બંધ કરી દેવાઈ છે : અત્યાર સુધી કુલ ૪ને પોઝીટીવ જાહેર થયા છે

 

(3:47 pm IST)