News of Monday, 17th May 2021
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ૪૮ કલાક સુધી માલ નહીં લાવવા ખેડૂતો-વેપારીઓ-દલાલોને આદેશ
વેપારીઓને ખુલ્લા મેદાનમાં પડેલો માલ તાત્કાલિક અસરથી ઉપાડી લેવા લાઉડ સ્પિકરમાં સૂચના અપાઈ : અનાજ વિભાગ બંધ પરંતુ શાકભાજી વિભાગ અને ડુંગળી બટેટા વિભાગ રાબેતા મુજબ ચાલુ રહેશે : વાવાઝોડા-ભારે વરસાદની આગાહી સામે માર્કેટ યાર્ડ તંત્ર ઍલર્ટ
(11:24 am IST)