રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડાને લીધે કલેકટર તંત્રે ડોમ ઉતારી લીધા

 અગમચેતી રૂપે ચૌધરી હાઇસ્કુલ ખાતે કોરોના દર્દી માટે ઉભા કરાયેલ વિશાળ ડોમ અને ર૦ ગાળાનો મંડપ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ તે નજરે પડે છે. સાંજ સુધીમાં બધું કિલયર કરવા આદેશો કરાયા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:14 pm IST)