રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડા સંદર્ભે સ્થળાંતરિત લોકોને રહેવા-જમવાની વ્યવસ્થા કરાવતુ તંત્ર

વાવાઝોડાની આગાહી સંદર્ભે જર્જરીત અને કાચા મકાનના રહેવાસીઓને મ.ન.પા.એ સલામત સ્થળે રહેવા ત્થા જમવાની વ્યવસ્થા સાથે સ્થળાંતર કરાવેલ તે વખતની તસ્વીર.

(4:26 pm IST)