વાવાઝોડાના આશ્રિતો માટે ઉદય કાનગડ દ્વારા સંચાલન ભોજન વ્યવસ્થા નિહાળતા નિતીન ભારદ્વાજ
રાજકોટ : આજરોજ કુદરતી આફત રૂપી વાવાઝોડાની આગમચેતીના ભાગરૂપે પ્રદેશ ભાજપ અને શહેર-ભાજપની સુચના અનુસાર વોર્ડ નં. ૧૪ ની લુહારવાડી ખાતે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ દ્વારા ચાલતા રાહત રસોડાની મુલાકાત ધનસુખભાઇ ભંડેરી પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, મેયર પ્રદીપભાઇ ડવ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ વગેરે આગેવાનોએ લિધી હતી તે વખતની તસ્વીરઃ વોર્ડ નં.૧૪ ભાજપના કોર્પોરેટરઓ નિલેશભાઇ જલુ, કેતનભાઇ પટેલ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા સાથે હોદ્દેદારોઓ જયોત્સનાબેન હળવદીયા, હરિભાઇ રાતડીયા, નરેન્દ્ર કુબાવત કિશોરભાઇ પરમાર, મહેશભાઇ પરમાર, નરેન્દ્રભાઇ મકવાણા, રાજુભાઇ ટાંક, પ્રભુભાઇ પટેલ, ભરતભાઇ સોલંકી વિનુભાઇ, કેયુરભાઇ મશરૂ૪ પવનભાઇ સુતરીયા, કુવાડીયા સમીર મહેતા, જતીનભાઇ બોરીચા, યતિનભાઇ અનડકટ, ગિીરીશભાઇ પોપટ અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચા, આઇટી સેલના અન્ય કાર્યકરો રાહત રસોડા અને દરેક મદદ માટેજહેમત ઉઠાવી રહ્યા છે.