News of Friday, 18th June 2021
મહાત્મા ગાંધી મ્યુઝિયમ સોમવારથી ખુલશે
રાજકોટઃ કોરોનાની બીજી લહેર અત્યંત ઝડપથી ફેલાતા સરકારની સૂચનાથી બંધ થયેલ મ્યુઝિયમ હવે અનલોકની પ્રક્રિયામાં સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સરકારે છૂટ આપતા સોમવારથી તા. ૨૧થી મહાત્મા ગાંધી મ્યુઝિયમ કોરોનાની ગાઇડલાઇન હેઠળ શરૂ કરવામાં આવનાર હોવાનું મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યુ હતુ.
(4:28 pm IST)