News of Saturday, 18th June 2022
શિંગાળા દંપતિના હાથના બનાવેલા સ્વાદિષ્ટ અથાણાનો આસ્વાદ માણવા અહિં સંપર્ક કરો...
અથાણા થકી સ્વાદ અને સુખનું સર્જન કરનાર જેતપુરના કુસુમબેન - નલીનકાંતભાઇ શિંગાળાનો પ્રેરણાત્મક લેખ તાજેતરમાં તા. ૧૪-૬ના રોજ અકિલામાં પ્રસિધ્ધ થયો હતો. જેનો વાંચકો તરફથી ઉમળકાભેર પ્રચંડ પ્રતિસાદ મળ્યો. આ લેખમાં શરતચૂકથી શિંગાળા દંપતિનો સંપર્ક નંબર અને એડ્રેસ પ્રસિધ્ધ થયા નહોતા. સંખ્યાબંધ લોકોએ શિંગાળા દંપતિના સંપર્કની વિગતો માંગતા ફોન અકિલા ઉપર આવ્યા છે. જેની નોંધ લઇ આ સાથે તેમના સંપર્ક નંબર અહિં પ્રસિધ્ધ કર્યા છે જેની સહુ ભાઇ-બહેનોએ નોંધ લેવી.
કુસુમબેન એન. શિંગાળા
(અથાણાવાળા)
‘લાલજી ગૃહ ઉદ્યોગ'
ખોડિયાર કૃપા, બોખલા દરવાજા,
અભય ગોલ્ડ શેરી,
દેવજી ભીમજી ભોજનાલયની સામે, જેતપુર.
સંપર્ક : ૬૩૫૧૦ ૫૮૬૩૪
92287 92493
(12:38 pm IST)