રાજકોટ
News of Saturday, 18th June 2022

ડેઇઝી-અક્ષયના લગ્ન પ્રસંગે ગૌશાળામાં ઘાસચારો અર્પણ

 

રાજકોટ તા. ૧૮: સદર ઉપાશ્રયનાં જૈન અગ્રણી યુકો બેન્‍કમાં કાર્યરત એવા હીતેશભાઇ દોશી તથા આરતીબેન દોશીની પુત્રી ડેઇઝીના લગ્ન અક્ષયકુમાર તે શ્રીમતી ભારતીબેન તથા શ્રી નિલેશભાઇ ગાંધીના પુત્ર સાથે નિર્ધારીત થતા હિતેશભાઇ દોશી દ્વારા કરૂણા ગૌશાળામાં બાપા સીતારામ ગૌ સેવા મંડળના સહકારથી ગૌમાતાઓને ૧૧૧ મણ ઘાસચારો અર્પણ કરવામાં આવેલ.

(4:09 pm IST)