રાજકોટ
News of Thursday, 19th January 2023

મોબાઇલવાન ડિસપેન્‍સરીમાં કેટલો સ્‍ટાફઃ કયાં વિસ્‍તારોમાં ફરે છેઃ મનીષ રાડીયા

રાજકોટઃ આજના જનરલ બોર્ડમાં વોર્ડ નં.રના કોર્પોરેટર મનીષ રાડીયાએ આરોગ્‍ય અંગે પેટા પ્રશ્ન પુછયો હતો જેમાં તેમણે મોબાઇલવાન ડીસપેન્‍સરીમાં કેટલો સ્‍ટાફ છે અને તે કયાં વિસ્‍તારોમાં ફરે છે. તે અંગે વિગતો માંગી હતી. અધિકારી દ્વારા જણાવાયેલ કે બે ફરતી ડિસપેન્‍સરીમાં કુલ ૮ લોકોનો સ્‍ટાફ છે. અને શહેરના સ્‍લમ એરીયામાં નિદાન કરવામાં આવે છે.

(3:58 pm IST)