News of Tuesday, 20th April 2021
સ્વામી સત્યપ્રકાશજીએ વેકસીનનો બીજો ડોઝ લીધો
રાજકોટ : ઓશો સન્યાસી એવા સ્વામી સત્યપ્રકાશજીએ આજરોજ ગુંદાવાડી હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લીધો હતો અને કોરોનાને હરાવવા સૌને વેકસીન લેવા અપીલ કરી હતી.
(મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬)
(3:16 pm IST)