સમસ્ત શ્રીમાળી સોની ફિચડીયા પરિવારનાં શ્રી સતિ માં તથા શ્રી સુરાપુરા દાદાનો અલંકાર મહાઉત્સવ ઉજવાશે
મહાકાળી મંત્ર જાપ તથા લોક ગાયક કલાકાર ગુણુભાઈ ધોરી સ્વરઃ તથા રાસ ગરબાની રમઝટ
સમસ્ત શ્રી માળી સોની ફિચડીયા પરિવાર નાં શ્રી સતિ માં તથા શ્રી સુરાપુરા દાદા નો અલંકાર મહાઉત્સવ"ઉજવાશે, આ અંલકાર ઉત્સવ માં શ્રી સતિ માં તથા સુરાપુરા દાદા ને ચાંદી નાં અંલકાર નો શણગાર કરવામાં આવશે.
તારીખ ૨૧નાં શનિવાર રાત્રે ૯ કલાકે શ્રી મહાકાળી મંત્ર જાપ તથા લોક ગાયક કલાકાર ગુણુભાઈ ધોરી સ્વરઃ તથા રાસ ગરબા ની રમઝટ કરવામાં આવશે..
તારીખ ૨૨નાં રવિવાર સવારે ૭.૪૫ કલાકે સુરાપુરા દાદા તથા સતિ માં ની પૂજા અર્ચના કરવામાં આવશે..સવારે ૮.૧૫ કલાક નવચંડી યજ્ઞ,સવારે ૮.૩૦ કલાકે ધ્વજારોહણ અલંકાર ઉત્સવ નું પુજા અર્ચના.સવારે ૯ કલાક ફરાળ નાસ્તો,આ નવચંડી યજ્ઞ માં ૭ દંપતી બેસશે,સવારે ૧૦ કલાકે વડીલો તથા દાતાઓનો સન્માન સમારોહ યોજાશે ,સવારે ૧૧ કલાકે શ્રી સુરાપુરા દાદા તથા શ્રી સતિ માં ને અલંકાર ચઢવામાં આવશે.બપોરે ૧૨.૩૦ નવચંડી યજ્ઞ નું બીડું હોમવામાં આવશે.બપોરે ૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નવચંડી યજ્ઞ નાં દાતા હરિલાલ હિરાલાલ ફીચડીયા હડાળા વાળા રહેશે જયારે ભોજન દાતા શ્રી સમસ્ત શ્રી માળી સોની ફીચડીયા વડોદરા પરિવાર છે
ગાયત્રી મંદિર મહાકાળી માતાજી ટેકરી.મુ. વાંકાનેર ટેકરી શ્રી સુરાપુરા દાદા તથા સતિમાં નાં અંલકાર ઉત્સવ ને સફળ બનાવવા આયોજન કમિટીના શૈલેષભાઈ ફિચડીયા,જીતુભાઈ ફિચડીયા,જશુભાઇ ફિચડીયા,જે.કે ફિચડીયા, ભરતભાઈ ફિચડીયા, દિલીપભાઈ ફિચડીયા,મયુરભાઈ ફિચડીયા,ચંદ્રેશભાઇ ફિચડીયા, વિનુભાઈ ફિચડીયા,નંદનભાઈ ફીચડીયા, અલ્પેશભાઈ ફિચડીયા,દિનેશભાઈ ફિચડીયા,હિરેન ભાઈ ફિચડીયા,કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યાં છે
વધુ માહિતી માટે શૈલેષભાઈ ફિચડીયા (મો.88668 00900 ) જીતુભાઈ ફિચડીયા (મોં.81550 55018) નો સંપર્ક સાધી શકાય છે