રાજકોટ
News of Monday, 20th September 2021

યાદગાર સંભારણું: પૂ. સુશાંતમુનિ મ.સા.ના નરેન્દ્રભાઇએ આશીર્વાદ લીધેલ

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇએ દાયકા અગાઉ રાજકોટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન ગોંડલ સ્થા. સંપ્રદાયના ગાદીપતી પૂ. ગીરીશમુનિ મ.સા.ના સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંત મુનિ મ.સા.ના આશીર્વચન લીધા હતા ત્યારનું યાદગાર સંભારણું. પૂ. સુશાંતમુનિ મ.સા. હાલ ચાતુર્માસ અર્થે ગાદીના ગામ ગોંડલ બીરાજમાન છે. 

(3:10 pm IST)