News of Thursday, 10th June 2021
જયેશભાઈ રાદડિયાએ ખીરસરામાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો
(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા, તા. ૧૦ :. લોધીકા તાલુકાના ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાએ કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો. ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુવાનો તથા અન્ય લોકોને કોરોનાથી બચવા રસી લેવા અપીલ કરી હતી.
(3:21 pm IST)