News of Wednesday, 21st April 2021
મ.ન.પા.માં કોરોના કામગીરી સંભાળતા ૭ પ્રભારી અધિકારીઓ સંક્રમિત થઇ ચુકયા
રાજકોટ : મ.ન.પા. દ્વારા કોરોના નિયંત્રણની કામગીરીની જવાબદારી સંભાળતા ૭ જેટલા પ્રભારી અધિકારીઓ આજદિન સુધીમાં સંક્રમિત થઇ ચુકયા હોવાનું બહાર આવ્યું છે.
(4:23 pm IST)