News of Wednesday, 21st July 2021
શહેરમાં ગંદકીના ગંજની સફાઇ શરૃઃ નાગરિકોને કચરો ન ફેંકવા અપીલ
રાજકોટ : આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ન્યુસન્સ પોઇન્ટની મ્યુનિ. કમિશ્નર શ્રી એ.આર.સિંહ દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ન્યુસન્સ પોઇન્ટની સફાઇ કામગીરી વેગવંતી કરવામાં આવી હતી. આ કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે. લોકોને પણ પ્રશિક્ષિત કરવામાં આવશે. કે જાહેરમાં કચરો ન ફેકવો ન્યુસન્સ પોઇન્ટની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવશે. તસ્વીરમાં ન્યુસન્સ પોઇન્ટસ સફાઇ બાદ નાગરીકોને કચરો નહી ફેંકવા સમજાવવામાં આવ્યું તે દર્શાય છે.
(3:57 pm IST)