રાજકોટ
News of Thursday, 22nd April 2021

જાણીતા રઘુવંશી અગ્રણી અને સ્માઇડ કાર્ડવાળા યોગેશભાઇ પુજારાનું દુઃખદ અવસાન

રાજકોટ : સૌરાષ્ટ્ર રઘુવંશી સેનાના અધ્યક્ષ અને જાણીતા લોહાણા અગ્રણી શ્રી યોગેશભાઇ પુજારા (સ્માઇલ કાર્ડસ) કોરોના સામેની લાંબી લડત હારી ગયા છે. અત્યારે બપોરે તેમનું દુઃખદ અવસાન થયાનું જીતુભાઇ લાલ અને પુનિત રૂઘાણીએ અકિલાને જણાવેલ છે.

(4:55 pm IST)