News of Sunday, 23rd January 2022
રાજકોટ મુંબઈ વચ્ચે ફ્લાઇટ ઉડાડતી ઈન્ડિગો એર લાઇન્સના 6 કર્મચારીને કોરોના વળગ્યો
એરપોર્ટના પણ બે કર્મચારીને કોરોનાની શંકા
રાજકોટ મુંબઈ વચ્ચે ફ્લાઇટ ઉડાડતી ઈન્ડિગો એર લાઇન્સના 6 કર્મચારીને કોરોના વળગ્યો છે આ ઉપરાંત એરપોર્ટના પણ બે કર્મચારીને કોરોનાની શંકા છે
(7:13 pm IST)