રાજકોટ
News of Thursday, 23rd June 2022

સી.એ. બ્રાંચ દ્વારા યોગ દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિતે સી.એ. ભવન રાજકોટ દ્વારા યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં યોગ નિષ્ણાંત નિલેશ ગણાત્રા અને શ્રીમતી સીમા ગણાત્રાએ યોગ વિષે જાણકારી આપી હતી. ડો. ધ્રુવ કોટેચાએ  આ તકે સીપીઆરની તાલીમ આપી હતી. જેમાં સી.એ. જીજ્ઞેશ રાઠોડ સહીત સી.એ. સભ્યોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

(4:18 pm IST)