રાજકોટ
News of Tuesday, 24th November 2020

જલારામ જયંતિ નિમિતે પ્રસાદ વિતરણ

સંતશ્રી જલારામ બાપા જીવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ નિમિતે જુદા જુદા વિસ્તારોમાં ગુંદી-ગાંઠીયા, શાક, ખીચડીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(2:36 pm IST)