News of Saturday, 25th September 2021
નેતૃત્વ બદલાયુ, રહેમ બદલાઇ !
રાજય સરકારે મનપા પાસે નર્મદા નીરના ઉઘરાણા શરૂ કર્યાઃ કરોડોનું બિલ ફટકાર્યુ
રાજકોટ : મ.ન.પા. દ્વારા શહેરમાં રોજ પાણી વિતરણ માટે ઘટતુ પાણી નર્મદા યોજના હેઠળ લેવાઇ રહયુ છે જેનુ ૮૦ કરોડ થી વધુનુ બીલ આપવામાં આવતાં આ બાબતે તંત્ર વાહકો સરકારમાં રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યુ છે
(4:04 pm IST)