News of Friday, 26th May 2023
બાલાજી મંદિરના પટાંગણમાં ગેરકાયદે બાંધકામ અંગે બપોરે રાા વાગ્યે સુનાવણી
રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે સવારે ૧૦-૩૦ વાગ્યાથી સતત મીટીંગોનો દોર હોય આજે સવારે ૧૧ વાગ્યે થનાર બાલાજી મંદિરના પટાંગણમાં ગેરકાયદે બાંધકામ અંગેની સુનાવણી હવે બપોરે રાા વાગ્યા આસપાસ શરૂ થશે કલેકટરશ્રી પ્રભવ જોષી બંને પક્ષોને બપોરે ર વાગ્યા બાદ બોલાવ્યાઃ સોમવારે થનારો નિર્ણય
(3:55 pm IST)