News of Tuesday, 27th July 2021
એક વરસાદમાં જ પેચવર્ક ધોવાઇ જતા મેયર લાલઘુમ
રાજકોટઃ બે દિવસના વરસાદથીજ રાજમાર્ગોના ડામર-પેવર પંચવર્ક ધોવાઇ ગયાનું મેયર પ્રદિપ ડવના ધ્યાને આવ્યું: કામગીરીમાં બેદકારી અંગે કોન્ટ્રાકટર સામે પગલા લેવા મ્યુ.કમિશ્નરને કર્યંુ સુચન
(4:08 pm IST)