રાજકોટ
News of Tuesday, 27th July 2021

વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વરમાં ડહોળુ પાણી આપતા દેકારો

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વર વિસ્તારમાં ડહોળા પાણીનું વિતરણ  થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આ બાબતે અહીના જાગૃત નાગરીક બુખારી બાપુએ ફરીયાદ નોંધાવી શુધ્ધ પાણી વિતરણ કરવા માંગ ઉઠાવી છે. 

(4:11 pm IST)