News of Tuesday, 27th July 2021
વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વરમાં ડહોળુ પાણી આપતા દેકારો
રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વર વિસ્તારમાં ડહોળા પાણીનું વિતરણ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો. આ બાબતે અહીના જાગૃત નાગરીક બુખારી બાપુએ ફરીયાદ નોંધાવી શુધ્ધ પાણી વિતરણ કરવા માંગ ઉઠાવી છે.
(4:11 pm IST)