News of Sunday, 27th November 2022
ભાજપના ચારેય ઉમેદવારો દ્વારા ડો. આંબેડકરજીની પ્રતિમાને વંદના
રાજકોટ : ભાજપના ચારેય મેદવારો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા દ્વારા ડો.બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી પ્રચાર - પ્રસારનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરી, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોરભાઈ રાઠોડ, અનિલ મકવાણા, વજુભાઈ મકવાણા સહિતના ભાજપના આગેવાનો - કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:27 pm IST)