રાજકોટ
News of Thursday, 29th July 2021

રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજને ખારેકનો શ્રીંગાર

જામજોધપુર -જૂનાગઢ : શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજને આજે ખારેકના શ્રીંગાર કરવામાં આવ્યા હતા. અહીંના કોઠારી પૂ.રાધારમણસ્વામીની આગેવાનીમાં અલૌકિક દર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતુ તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર -અહેવાલ : વિનુ જોશી -જૂનાગઢ, દર્શન મકવાણા-જામજોધપુર)

(11:42 am IST)