રાજકોટ
News of Thursday, 30th June 2022

રાજકોટ ના ત્રિકોણબાગ ખાતે બજરંગદળનો વિરોધ, ઉદયપુરમાં બનેલી ઘટનાને ઇસ્લામિક આંતકવાદ મુદ્દે પૂતળા દહનનો કાર્યક્રમ, સૂત્રોચ્ચાર સાથે બેનરો સાથે વિરોધ, પૂતળાનું દહન કરે તે પૂર્વ જ પોલીસે પૂતળું કર્યું કબ્જે કરી બજરંગ દળના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત.

(12:27 pm IST)