Gujarati News

Gujarati News

શુક્રવારે ભૂપેન્‍દ્રભાઇની હાજરીમાં રાજકોટમાં ભવ્‍ય તિરંગા યાત્રા: ૧ લાખ લોકો તિરંગા સાથે જોડાશેઃ સરદાર પટેલ સ્‍ટેચ્‍યુથી રાષ્‍ટ્રીયશાળા સુધીનો ર કિ.મી.નો ભવ્‍ય તિરંગા યાત્રા અને રોડ-શો : રૂટ ઉપર અનેક ફલોટસ-બેન્‍ડ વાજા-ડીજે-પોલીસ ઘોડેશ્વાર સાથે ધમાકેદાર આયોજનઃ રાજકોટ-સૌરાષ્‍ટ્રના ૩૦૦ સ્‍વાતંત્રય સેનાનીઓના કુટુંબીજનો જોડાશે : પત્રકાર પરીષદને સંબોધતા કલેકટર અરૂણ મહેશ બાબુ-મેયર ડો.પ્રદીપ ડવ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ : રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આવી રહયા છે રૂટ ઉપર ટ્રાફીક અંગે ખાસ કાર્યવાહી : ધાર્મીક સંસ્‍થાનો-તમામ વેપારી એસો. સ્‍કુલો-કોલેજો-યુનિ. સરકારી સંસ્‍થાઓ-તમામ રાજય-કેન્‍દ્રની કચેરીઓ-ઔદ્યોગીક એસો.-એફપીએસ દુકાનદારો-લોકો જોડાશે access_time 3:47 pm IST