Gujarati News

Gujarati News

કાલે ઓશો નિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ૧ દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ: ઓશોની અંતિમયાત્રાની દુર્લભ વિડીયો સીડી તેમજ સ્વામી બ્રહ્મવેદાંતજીની પૂર્ણતાના પંથે વિડીયો સીડી દર્શાવવામાં આવશે. : સ્વામી બ્રહ્મવેદાંતજીને : પુષ્પાજંલી અને હૃદયાજંલી સાથે ૧૦૦ મીણબતીનું પ્રાર્થના ધ્યાન : શિબિર આયોજક સ્વામી સત્યપ્રકાશ-સંચાલક સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીજી મિસ્ત્રી નિતિનભાઇ ચાદેગરાનું ઓશો નિર્વાણ પર વિશેષ પ્રવચન : પ્રવિણ પ્રકાશનના ૨ પુસ્તકો તંત્રસુત્ર ભાગ-૧ તથા ભાગ-૨નું વિમોચન ઓશોના જુના સન્યાસી પ્રવિણભાઇ સંઘવી (સ્વામી દેવકાંત) તથા સ્વામી સિધ્ધાર્થ (કેશર) દ્વારા કરવામાં આવશે. :માસ્ક-સેનીટાઇઝર- સોશ્યલ ડિસ્ટન્સ-સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરેલ છે. શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી જરૂરી છે. access_time 3:29 pm IST