Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

જુનાગઢ શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍યમંદિર દ્વારા રામમંદિર નિર્માણ નિધીમાં ૧પ લાખ અપાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧ : શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર જુનાગઢના કોઠારી સ્‍વામી પ્રેમ સ્‍વરૂપદાસજીએ જણાવ્‍યું હતું કે રામજન્‍મભુમિ મંદિર નિર્માણ નિધી સર્મપણ અભિયાનમાં શ્રી સ્‍વામીનારાયણ મંદિરના ચેરમેન સ્‍વામી દેવનંદનદાસજી અને ટ્રસ્‍ટી મંડળ અને કોઠારી દ્વારા મંદિર તરફ થી રૂા.૧પ,૧પ,૧પ૧નો ચેક અર્પણ કરવામાં આવેલ છે.

(1:37 pm IST)