Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી : વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 2 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,82,031 સેમ્પલ લેવાયા છે 

(7:35 pm IST)