Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોરબી તાલુકાના પંચાસર ગામે મન કી બાત કાર્યક્રમ યોજાયો.

મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ “ મન કી બાત ટીફીન કે સાથ “કાર્યક્રમ

મોરબી : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે સમગ્ર ભારતભરમા  “મન કી બાત” નો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે

મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ “ મન કી બાત ટીફીન કે સાથ “કાર્યક્રમ યોજાય છે આજે પંચાસર ગામે ગુજરાત સરકારના વન,પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી  કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા,પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ બોસ, અરવિંદભાઇ વાસદડીયા,નરેન્દ્ર સિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા,લાલજી ભાઇ સોલંકી,નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા,પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા , મોટી વાવડી સરપંચ ભગીરથસિંહ જાડેજા સૌ સાથે મળી પ્રધાનમંત્રીની” મન કી બાત” નિહાળી હતી.

 

(9:43 pm IST)