Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

જસદણમા ‘મન કી બાત' કાર્યક્રમનો લાભ લેતા ભાજપ આગેવાનો

 આટકોટઃ જસદણના વાજસુરપુરા વિસ્‍તારના બુથ નં.૧૨૭ મા ભરતભાઈ આહીરના નિવાસ સ્‍થાને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈના મન કી બાત કાર્યક્રમ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓનો હાજરીમા નિહાળવામા આવ્‍યો હતો જેમા જીલ્લા ભાજપ મંત્રી રમાબેન મકવાણા, પુર્વ પાલિકા પ્રમુખ જીગ્નેશભાઈ હીરપરા, સદસ્‍ય ભાવેશભાઈ વઘાસિયા, સોનલબેન વસાણી, હેતલબેન જસાણી તેમજ વિસ્‍તારના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા બાદમા ટીફીન બેઠક યોજાઇ હતી.(તસ્‍વીર-અહેવાલઃ વિજય વસાણીઃઆટકોટ)

(9:51 am IST)