Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સોમનાથ મહાદેવને પવિત્ર શ્રાવણના આજે પ્રથમ સોમવારે સવારે પુષ્‍પો અને વસ્ત્રોથી શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૧ : સોમનાથ મહાદેવ નાં મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે રાત્રિના પગ પાળા ચાલીને તેમજ વાહનો મારફત લોકો રવિવારના દિવસ અને રાત્રીના સતત આવી રહેલા અને વહેલી સવારે ચાર કલાકે મંદિર ખૂલતાંની સાથે દર્શન કરવા લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવ ને વહેલી સવારે વસ્ત્રો અને પુષ્‍પોથી શૃંગાર કરવામા આવેલ તેમજ સવાલક્ષ બિલ્‍વપત્ર, આરતી પાલખીયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા જેને હજારો યાત્રાળુઓ અને સ્‍થાનિક લોકો એ લાભ લીધેલ છે.

 

(10:43 am IST)