Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરાપ

વરાપઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરાપ નીકળતા જગતનો તાત ફરી પાછો જોતરાતો થયો છે. આવી મહેનતની મૌસમ ધરતીપુત્રો વરાપના દિવસોમાં વાડી-ખેતરોમાં નિંદામણ નાશ કરવા માટે બેલી હાલતા થઇ ગયા છે. બેલી ચલાવવાથી નિંદામણનો નાશ થઇ જાય છે અને વરાપ (તડકો) નીકળવાથી પાક આજુ-બાજુમાં ઉગેલું ઘાસ મરી જાય છે અને મજુરી ઘણી બચી જાય છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

 

(11:58 am IST)