Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

માળીયાહાટીના નવા ગળોદર સુધી બિસ્માર રસ્તો :

માળીયાહાટીના : માળીયા હાટીના ના ગળોદર થી નવા ગળોદર સુધી જવા માટે નો રસ્તો છેલ્લાં ધણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોઈ અને આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરેલ જતા પણ યોગ્ય ન થતા સ્થાનિક લોકો ની રજુઆત ને ધ્યાને લઇ ને માળીયા હાટીના આમ આદમી પાર્ટી ટીમ ના આપ પ્રમુખ ભરતભાઇ સોંલકી, યૂવા પ્રમૂખ, રણજીતભાઈ ચુડાસમાં,આપ નેતા ભરતભાઇ સોંદરવા સહિત ના હોદ્દેદારો એ સસ્તા નુ નિરિક્ષણ કર્યું હતું અને બિસ્માર રસ્તાના બાબતે બહોળી સંખ્યામાં લોકો સાથે રસ્તા માં યોગ્ય કરવા સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતો સાથે રસ્તો નહી બને તો રેલી સ્વરૂપે ધરણા નૌ કાર્યક્રમ ચિમકી આપ નેતા ભરતભાઇ સોંદરવા દ્રારા આપવામાં આવી હતીઉગ્ર દેખાવો કર્યા તે તસ્વીર.

(10:37 am IST)