Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

પૂર્વ ધારાસભ્‍ય-ક્ષત્રીય સમાજના અગ્રણી મહિપતસિંહજી જાડેજાનું કાલે ગોંડલના રીબડામાં બેસણુ

રાજકોટ : ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય ક્ષત્રીય સમાજના અગ્રણી શ્રી મહિપતસિંહજી ભાવુભા જાડેજા (ઉ.વ.૮૬) તે સ્‍વ. ભગીરથસિંહજી મહિપતસિંહજી જાડેજા, સ્‍વ. રામદેવસિંહજી મહિપતસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહજી મહિપતસિંહ જાડેજા, અનિરૂધ્‍ધસિંહ મહિપતસિંહજી જાડેજા, જગતસિંહજી મહિપતસિંહજી જાડેજાના પિતાશ્રી તથા  બલભદ્રસિંહ મહાવીરસિંહજી જાડેજા અને વિરમદેવસિંહજી મહાવીરસિંહજી જાડેજા કાકા શકિતસિંહજી અનિરૂધ્‍ધસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ અનિરૂધ્‍ધસિંહજી જાડેજા, રાજદીપસિંહજી અનિરૂધ્‍ધસિંહજી જાડેજા (રીબડા)ના દાદાનું તા. ૧ ના અવસાન થયેલ છે.

બેસણુ તા. ૩ ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૬ અમારા નિવાસ સ્‍થાન, મહીરાજ હનુમાનદાદાના મંદિર પાસે, રીબડા મુકામે રાખેલ છે.

(12:38 pm IST)